રાફેલ મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સાર્વજનિક માફી માંગવામાં પ્રશ્ને રાજપીપલા ખાતે નર્મદા ભાજપાના ધરણા પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર
સંસદ મનસુખ વસાવા સહિત જિલ્લા તાલુકા પ્રમુખ અને હોદ્દેદારો, અને કાર્યકરોએ કોંગ્રેસ વિરોધી સૂત્રોચાર કર્યા. લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે, તેવો પ્રચાર કરી વડાપ્રધાન મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. તેની સામે સુપ્રીમ કોર્ટે રાફેલ સોદાને પ્રક્રિયાને યોગ્ય ગણાવી સુપ્રીમ કોર્ટે આ તપાસ માંગી અને બિનજરૂરી […]
Continue Reading