Day: August 25, 2019
જમાલપુરના કોર્પોરેટર શાહનવાજ શેખ દ્વારા જમાલપુર વિસ્તારમાં અનેક સમસ્યાઓ અને તકલીફો શું છે તે જાણવા ઉમદા પ્રયાસ
જમાલપુર વિસ્તારના કોર્પોરેટર શાહ નવાજ શેખ દ્વારા સમગ્ર જમાલપુર વિસ્તારમાં અને સમસ્યાઓ તેમજ પ્રજા ને પડતી તકલીફો શું છે તે જાણવા માટે આજરોજ સમગ્ર વિસ્તારની મુલાકાત લઈ,અને પ્રજાની તકલીફો નિવારવા માટે બનતુ કરી છૂટવાની બાહેધરી આપી હતી. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.
Continue Readingપ્રા.શાળા ભૂછાડના પ્રાથમિક શિક્ષક કમલભાઈ વસાવાની રાજ્યની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી.રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા
પ્રા.શાળા ભૂછાડના પ્રાથમિક શિક્ષક કમલભાઈ વસાવાની રાજ્યની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી. કમલભાઈ ને 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિને કમલ વસાવાને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરાશે. પાંચમી સપ્ટેમ્બરના રોજ રોકડ પુરસ્કાર પેટે રૂ. 51000/-અને શિલ્ડ આપી રાજ્યપાલના હસ્તે સન્માન કરવામાં આવશે. રાજપીપળા, તા. 25 ચાલુ વર્ષે 2019માં દક્ષિણ ઝોન ના 8 (આઠ )પરિસ્થિતિ […]
Continue Readingજામનગરના ધ્રોલ ખાતે એક ઐતિહાસિક ભૂચરમોરીના મેદાનમાં ગુજરાતભરની 2300 રાજપુતાની તલવાર રાસ રમી નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો. : જ્યોતિ જગતાપ,રાજપીપળા
જામનગરના ધ્રોલ ખાતે એક ઐતિહાસિક ભૂચરમોરીના મેદાનમાં નર્મદા જિલ્લાની 17 શહીદ ગુજરાતભરની 2300 રાજપુતાની તલવાર રાસ રમી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. રાજપીપળાની 17 રાજપુતોની દિકરીઓએ નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું. રાજપૂત મહિલાઓએ કાઠિયાવાડની શોર્યગાથા અને તલવારથી વર્ણવી નારીશક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રાજપૂત મહિલાઓએ પૂરું પાડ્યું ગુજરાતની ધરતી પર […]
Continue Readingરાજપીપળા જન્માષ્ટમી પર્વે કૃષ્ણમય બન્યું. રાજપીપળામાં ભરે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક જન્માષ્ટમી પર્વ ઉજવાયું. : જ્યોતિ જગતાપ,રાજપીપળા
રાજપીપળા જન્માષ્ટમી પર્વે કૃષ્ણમય બન્યું. રાજપીપળામાં ભરે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક જન્માષ્ટમી પર્વ ઉજવાયું. બાલ મંદિર ફળિયા ની કૃષ્ણ લીલા માં કાશ્મીરમાં ભાજપની કેન્દ્ર સરકારે 370 ની કલમ નાબૂદ કરી લોકસભા લીધેલા ઐતિહાસિક નિર્ણયની જાણ કરતી ડેકોરેશન લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું. નગરમાં કૃષ્ણ જન્મ ની ઝાંખી કરાવતી 100 થી વધુ ઝૂંપડીઓમાં શણગાર ડેકોરેશન જોવા આખું રાજપીપળા […]
Continue Reading