Watch “શ્રી જગતભાઈ કિનખાબવાલા કે જેમને ભારતના આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ Sparrowman નું બિરુદ આપ્યું છે ” on YouTube
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામ ખાતે ચૈત્રી સમૈયાની પૂર્ણાહુતિની સભામાં શ્રી સ્વામિનારાયણ સંસ્થાન વડતાલ દેશના ગાદીપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી દ્વારા ભગવાનશ્રી સ્વામિનારાયણના સર્વજીવ હિતવાહના સિદ્ધાંત ને જીવનમંત્ર બનાવનાર પ્રકૃતિ પ્રેમી અને જાણીતા પક્ષીવિદ સન્માનીય શ્રી જગતભાઈ કિનખાબવાલા કે જેમને ભારતના આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ Sparrowman નું બિરુદ આપ્યું છે એમના કામથી પ્રસન્ન થઈ આશીર્વચન સહ […]
Continue Reading