” સમૃધ્ધિનુ સુવાક્ય “- હિતેશ રાઈચુરા
” સમૃધ્ધિનુ સુવાક્ય ” કોઈ પણ કાર્યને હકાર માં લેવાની ટેવ પડશે તો દરેક કાર્યમાં સફળતા મળશે જ… સુખ જોઈતુ હોય તો દુખને ભૂલી જાવ, દુખ જોઈતુ હોય તો સુખને ભુલી જાવ… કારણ કે બન્ને વસ્તુની હાજરી દરેક વખતે હોય જ છે….. સમૃધ્ધિ ચુંબકિય છે… થોડી મહેનત,થોડુ આયોજન અને સકારત્મત વિચારોની વણઝારને ચાલુ કરી દઈએ […]
Continue Reading