૨ એપ્રિલે વર્લ્ડ ઓટિઝમ જાગૃતિ દિવસઃ ઓટિઝમની સારવારમાં હોમિયોપથી સારવાર સૌથી વધુ અસરકારક: ડો. કેતન પટેલ
આજના તેજ રફતારના જીવનમાં વિજ્ઞાને તમામ ન્યુરોલોજિકલ તથા અન્ય બીમારીઓના ઉકેલ શોધવાની દિશામાં પ્રગતિ કરી છે. આજે ઘણી બીમારીઓના ઇલાજ હાજર છે અને આ કેટેગરીમાં ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર પણ સામેલ છે.
Continue Reading