જૈશ – એ – મહમ્મદ આતંકવાદી સંગઠન દ્વારા જમ્મુ કાશ્મીરમાં આઈ.ઇ.ડી.બ્લાસ્ટમાં 18 જવાન શહિદ.
જમ્મુથી શ્રીનગર સી.આર. પી.એફ.ના જવાનોનો કાફ્લો જઈ રહ્યો હતો, ત્યારે આતંકવાદી હુમલો થયો હતો. જૈશ – એ – મહમ્મદ આતંકવાદી સંગઠન દ્વારા જમ્મુ કાશ્મીરમાં આઈ.ઇ.ડી.બ્લાસ્ટમાં 18 જવાન શહિદ થયા છે. ગુપ્તચર એજન્સીઓએ થોડાક સમય પહેલા જ જાહેર કર્યુંહતું એલર્ટ. તેમ છતાં સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં આતંકવાદીઓ આટલાં મોટાં કાવતરાને અંજામ આપવામાં સફળ […]
Continue Reading