ટીબીના દર્દીઓ માટે પોષણકીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

રાજપીપલા ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર અને અનુપમ મિશનના સંયુક્ત ઉપક્રમે ટીબીના દર્દીઓ માટે પોષણકીટ વિતરણ કાર્યક્રમ યોજાયો રાજપીપલા,તા.21 મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર નર્મદાની કામગીરી પ્રેરણારૂપ બની રહી છે. […]

Continue Reading

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર તા. ર૩ માર્ચે ગાંધીનગરમાં રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર તા. ર૩ માર્ચે ગાંધીનગરમાં રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે …… મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, તા.ર૩મી માર્ચે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે. આ ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવે છે. તદઅનુસાર, આ ગુરૂવાર તા.ર૩મી માર્ચે મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના જનસંપર્ક કક્ષ સ્વર્ણિમ સંકુલ-ર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ […]

Continue Reading

નાગરિક સહકારી બેંક રાજપીપળાના ચેરમેન પદે અમિત ગાંધી અને વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી

નાગરિક સહકારી બેંક રાજપીપળાના ચેરમેન પદે અમિત ગાંધી અને વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી રાજપીપલા:11 નાગરિક સહકારી બેંક રાજપીપળાના ચેરમેન પદે અમિત ગાંધી અને છે.વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી કરવામાં આવી છે. ડિરેક્ટરોએ બન્નેને અભિનંદન પાઠવ્યા હતા. જયારે નાગરિક સહકારી બેંક રાજપીપળાના 74 વર્ષમાં પહેલી વાર મહિલાને વાઇસ ચેરમેન પદુ મળ્યું છે.વાઇસ ચેરમેન […]

Continue Reading

નાયબ માહિતી નિયામક તરીકે નર્મદાનો પદભાર સંભાળતા અરવિંદ મછાર

નાયબ માહિતી નિયામક તરીકે નર્મદાનો પદભાર સંભાળતા અરવિંદ મછાર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જવાબદારીઓ અદા કરી. રાજપીપલા,તા 10 સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના સાન્નિધ્યમાં અરવિંદ મછારની નાયબ માહિતી નિયામક તરીકેની નિયુક્તિ જિલ્લા માહિતી કચેરી નર્મદા ખાતે થઈ છે. ગુજરાતની સાથે નર્મદા જિલ્લાની વણથંભી વિકાસ યાત્રાને વધુ તેજ રફ્તારથી આગળ […]

Continue Reading

વડાપ્રધાનના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમના જીવંત પ્રસારણમાં રાજપીપલાના વિદ્યાર્થીઓ જોડાયા

વડાપ્રધાનના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમના જીવંત પ્રસારણમાં રાજપીપલાના વિદ્યાર્થીઓ જોડાયા રાજપીપલાની નવદુર્ગા હાઇસ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાનના ટાઇમ મેનેજમેન્ટ અંગે પુરુ પાડેલું માર્ગદર્શન રાજપીપલા.તા28 દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન મુંઝવતા પ્રશ્નોના સમાધાન માટે દિલ્હી ખાતેથી ઓનલાઇન માધ્યમથી શિક્ષકો અને વાલીઓ સાથે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ સવારે […]

Continue Reading

*PM મોદીએ પાઠવી ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ*

*PM મોદીએ પાઠવી ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ* કહ્યું આજનો અવસર એ માટે મહત્વનો છે કે આપણે આ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવી રહ્યા છીએ દેશના મહાન સ્વાતંત્ર્ય સૈનિકોના સ્વપ્નને સાકાર કરવા એકજુથ થઈ આગળ વધો

Continue Reading

*આજે કર્તવ્યપથ પર ન્યૂ ઈન્ડિયાની તાકાત મળશે જોવા*

*આજે કર્તવ્યપથ પર ન્યૂ ઈન્ડિયાની તાકાત મળશે જોવા* કર્તવ્યપથ પર 23 ઝાંખીઓ જોવા મળશે વાયુસેનાના તેજસથી લઈને પ્રચંડ પોતાની તાકાત બતાવશે 10.30 વાગે પરેડ શરૂ થશે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગણતંત્ર દિવસની આપી શુભકામનાઓ રાજસ્થાનના સીએમએ લહેરાવ્યો ઝંડો

Continue Reading

13 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ગાંધીનગરમાં રાજ્યપાલ શ્રીની ઉપસ્થિતિમાં ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી

13 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ગાંધીનગરમાં રાજ્યપાલ શ્રીની ઉપસ્થિતિમાં ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી ગાંધીનગર: 13મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના સમારોહમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જેમ એક એક બૂંદથી ઘડો ભરાય છે એમ એક એક મતથી સરકાર રચાય છે. પ્રત્યેક મતદાતા દ્વારા તર્કબધ્ધ નિર્ણય અને પ્રબુદ્ધતાથી કરાતા મતદાનથી જ […]

Continue Reading

બી.વી. દોશીનાં અંતિમ સંસ્કાર બપોરે 2.30 કલાકે થલતેજ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે

તમને જાણ કરતાં અમને ખૂબ જ દુઃખ થાય છે બાલકૃષ્ણ દોશી (26મી ઓગસ્ટ 1927- 24મી જાન્યુઆરી 2023) પ્રેમાળ પતિ, પિતા, દાદા અને પરદાદા તેના કરતાં વધુ કોઈએ જીવનને ચાહ્યું નથી, ‘આનંદ કરો’ – જીવનની ઉજવણી કરો જેમ તે હંમેશા કહેશે. તેની પાસે ઘણા બધા લોકો હતા કે તે ખૂબ જ પ્રેમ કરતા હતા અને જેઓ […]

Continue Reading

ગેરકાયદેસર વ્યાજખોરી, સાયબર ક્રાઈમ અને મહિલા જાતીય સતામણી જેવા ગુનાઓ અંગે લોકોને જાગૃત કરતી તિલકવાડા પોલીસ

ગેરકાયદેસર વ્યાજખોરી, સાયબર ક્રાઈમ અને મહિલા જાતીય સતામણી જેવા ગુનાઓ અંગે લોકોને જાગૃત કરતી તિલકવાડા પોલીસ તિલકવાડા પોલીસતંત્ર દ્વારા “લોકસંવાદ” યોજાયો નર્મદા જિલ્લા પોલીસતંત્રની આ ખાસ ઝુંબેશ ગુનેગારો માટે ખાસ ચેતવણી, હવે કોઈપણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે રાજપીપલા, તા.22 વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવાના ઉમદા આશય સાથે નર્મદા […]

Continue Reading