નર્મદા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં અંદાજે ૨૭ લાખ જેટલા રોપા વિતરણનો નિયત કરાયેલો લક્ષ્યાંક
નર્મદા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં અંદાજે ૨૭ લાખ જેટલા રોપા વિતરણનો નિયત કરાયેલો લક્ષ્યાંક ખાતાકીય રીતે ૯ લાખ જેટલા રોપા વન વિભાગ દ્વારા વાવવામાં આવશે “વંદે ગુજરાત વિકાસયાત્રા” માં પણ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અંદાજે ૪.૫ લાખકરતા પણ વધુ રોપા વિતરણનું આયોજનરાજપીપલા,તા.6 નર્મદા જિલ્લા કલેકટર અને જિલ્લા વનીકરણ સમિતિના અધ્યક્ષ ડી.એ.શાહના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટરાલય […]
Continue Reading