પવિત્ર યાત્રાધામ અંબાજી ગંદકીમાં ફેરવાયું. સફાઈ માટે લોકોની ઉઠી માંગ.
અંબાજીસંજીવ રાજપૂત સાથે રાકેશ શર્મા પવિત્ર યાત્રાધામ અંબાજી ગંદકીમાં ફેરવાયું. સફાઈ માટે લોકોની ઉઠી માંગ. શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત માં અંબાનું યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. હાલમાં વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે અંબાજી ખાતે ગંદકીનુ સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. અંબાજી ખાતે વિવિધ વિસ્તારોમાં ગંદકી જોવા મળી […]
Continue Reading