સમગ્ર વિશ્વ પર માં ભવાનીની વિશેષ કૃપા ઉતરે એ વિચાર સાથે ૯૧૪મી રામકથાના નવસારીથી મંડાણ થયા. રામચરિત માનસ સ્વયં જગદંબા છે.

નવસારીના આંગણે આજથી શરૂ થઈ રહેલી રામકથાના પ્રારંભે દીપ પ્રાગટ્ય તેમજ નિમિત માત્ર યજમાન પ્રેમચંદભાઈ લાલવાણીએ સ્વાગત પ્રવચનમાં નવસારી,પરિવાર અને સમગ્ર શહેરને રામકથાની તક આપવા બદલ ઋણ સ્વિકાર કર્યો. નાનકડી નૃત્યનાટિકા રજૂ થઈ.વિવિધ સંતો-મહંતો મહાનુભાવો તેમજ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને કોકિલ સાંઈ-વૃંદાવન ધામ લાલજીભાઈ સહિત શ્રોતાઓની હાજરીમાં આજ મેદાન ઉપર-નવસારીમાં ચોથી કથાનો પ્રારંભ કરતા […]

Continue Reading

મહારાષ્ટ્રીયનોએ ગુડી પડવાના નવા વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરી.

રાજપીપળામાં મહારાષ્ટ્રીયનોએ ગુડી પડવાના નવા વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરી. મહારાષ્ટ્રીયન પરિવારજનોએ ઘરેજ ગુડીપૂજન કર્યુ. મહારાષ્ટ્રીયનોએ એકબીજાને નવ વર્ષની શુભકામના પાઠવી. ગુડીપડવાના દિવસે જ બહમાએ સૃષ્ટિનું સર્જન કર્યુ હતુ. આજના દિવસથી જ સતયુગનો પણ પ્રારંભ થયો હતો. ભગવાન રામે આજના દિવસે વાલીનો વધ કર્યો હતો. દુષ્ટ પ્રવૃત્તિના રાક્ષસો અને રાવણનો વધ કરીને ભગવાન રામચંદ્ર અયોધ્યામાં પાછા […]

Continue Reading

અધ્યાત્માની યાત્રા સુખની ખોજ નથી,સત્યની ખોજ છે. ધર્મયાત્રા પણ સુખની ખોજ નથી સત્યની ખોજ છે. બુદ્ધપુરુષનું સ્વધામ તેની પાદુકા છે. ગુરુ સત્તા નહીં સત છે.સત્તા તો નાશવંત છે,ગુરુ શાશ્વત છે.

સેવાસ્મરણભૂમિથી ચાલી રહેલી રામકથાના આઠમા દિવસે બાપુએ કહ્યું કે જ્યારે હું મારા દાદા-ગુરુ પાસે માનસ શીખતો હતો ત્યારે રામચરિત માનસ નવ દિવસોમાં પૂરેપૂરું ગાઇ ન શકાય,દરેક પ્રસંગ, પાત્ર અને સૂત્રને ન્યાય ન દઈ શકીએ તો કઈ રીતે ગાવું? ત્યારે આદેશના રૂપમાં મને આજ્ઞા થયેલી કે પૂરેપૂરો બાલકાંડ ન લઈ શકાય તો બાલકાંડની ત્રણ વાત પર […]

Continue Reading

યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીની અહિંસા યાત્રાનો 9 માર્ચથી અમદાવાદમાં થશે પ્રારંભ

દેશના 23 રાજ્યોમાં 9 વર્ષ સુધી હજારો કિલોમીટરની યાત્રા કરી આત્મકલ્યાણ, સમાજ ઉત્થાન માટે લોકોને સદભાવના, નૈતિકતાનો બોધ આપી વ્યસન મુક્ત કર્યા આચાર્યશ્રીના એક વર્ષના પ્રવાસને અણુવ્રત યાત્રા તરીકે ઉજવવાનો પ્રસ્તાવ છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી મહાશ્રમણજીની અહિંસા અને આત્મકલ્યાણનો સંદેશો આપતી ગુજરાત યાત્રાની શરુઆત તાજેતરમાં જ થઈ છે. ત્યારે અમદાવાદમાં તેમની યાત્રાનો પ્રારંભ થવા […]

Continue Reading

આચાર્યશ્રી મહાશ્રમણ લગભગ છ કિલોમીટર વિહાર કરીને નવરંગપુરા સ્થિત સરદાર પટેલ સમાજમાં  આવ્યા

સાધુની ઉપાસના કરવાથી ઘણા ફાયદા થાય છેઃ શાંતિ દૂત આચાર્યશ્રી મહાશ્રમણ અમદાવાદના વિવિધ વિસ્તારોને પવિત્ર કરીને જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના વર્તમાન શિષ્ય આચાર્યશ્રી મહાશ્રમણજી બુધવારે તેમની અણુવ્રત યાત્રા સાથે અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ સમાજના ભવન માં પધાર્યા.આધ્યાત્મિક ગુરુના દર્શન કરવા જૈનો અને બિનજૈન તમામ લોકો ઉમટી પડ્યા હતા. ત્યાર બાદ આચાર્યશ્રીએ ઉપસ્થિત જનમેદનીને મંગલ […]

Continue Reading

પૂર્ણત: સદગુરુ ચરણમાં સમર્પિત અથવા વ્યવસ્થાના રૂપમાં આવેલા બુદ્ધપુરુષ બોલવા માંડે ત્યારે દેહાંતર થઈ જાય છે.

  ગ્રંથ કૃપાથી થોડું-થોડું થાય છે ગુરુકૃપાથી બધું જ થાય છે. આપણે શરણાગતિ લઈને કર્મ તથા કર્મફળ બંને આપી દઈએ તો કંઈ ભોગવવું પડતું નથી. સદગુરુની સાધના ભૂમિથી પ્રવાહિત રામકથાના ચોથા દિવસે ભગવાનની કથા વિશે ગોસ્વામીજી એક સૂત્રપાત કરે છે: જિનકે શ્રવણ સમુદ્ર સમાના; કથા તુમ્હારી સુભગ સરિ નાના. આપ જાણો છો બીજા સોપાન અયોધ્યાકાંડમાં […]

Continue Reading

ગુરુ વગરની વિદ્યા પાચક નથી હોતી સદગુરુ એવી વિદ્યા આપે છે જે પાચક છે. આશ્રિતના સુકર્મ માટે સદગુરુ પગપાળા નીકળી આવે એ એનો સ્વધર્મ છે. સદગુરુ આપણું કૂકર્મ ભૂલી જાય છે.સદગુરુ મોટો ભુલકણો છે.

  આનંદપુરથી પ્રવાહિત રામકથાના સાતમા દિવસે બાપુએ કહ્યું કે રામ જન્મ પછી બાળલિલા,કાગભુશુંડી કૈલાસથી આવે છે અને વિવિધ પ્રકારના સંસ્કાર-નામકરણ સંસ્કારમાં વશિષ્ઠજી આનંદસિંધુ,સુખરાશિ પુત્રનું નામ રામ રાખે છે.જોકે રામ નામ આદિ અને આદિ છે પરંતુ પ્રભુ નિર્ગુણમાંથી સગુણ થયા અને રામ નામ રાખે છે. રામ સમાન જ વર્ણવાળા કૈકયી પુત્રનું નામ ભરત અને મનમાંથી કટુતા […]

Continue Reading

પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો મોટો નિર્ણય

પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો મોટો નિર્ણય છોલેલું શ્રીફળ મંદિરમાં લઇ જવા પર પ્રતિબંધ વેપારીઓ છોલેલું શ્રીફળ વેચશે તો દંડ થશે આખું શ્રીફળ માતાજીને ધરાવી ઘરે લઇ જઇ શકાશે સ્વચ્છતાને લઇ મંદિર ટ્રસ્ટીઓનો નિર્ણય

Continue Reading

અંબાજીમાં મોહનથાળના પ્રસાદના વિવાદનો મામલો

બ્રેકીંગ ન્યૂઝ અંબાજીમાં મોહનથાળના પ્રસાદના વિવાદનો મામલો રાજ્ય સરકાર સાથેની બેઠકમાં આવ્યું સુખદ નિરાકરણ મોહનથાળ અને ચીકી બંને પ્રસાદ રહેશે ચાલુ

Continue Reading

નવસારીમાં પૂજ્ય મોરારી બાપુ દ્વારા રામકથાનું ગાન થશે

દક્ષિણ ગુજરાતની સંસ્કાર નગરી નવસારી ખાતે સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય અને સર્વ ભૂત પ્રિતાય,પૂજ્ય મોરારીબાપુની તલગાજરડી વ્યાસપીઠ દ્વારા તેમના કૂલ કથા ક્રમની ૯૧૪મી રામકથાનું ગાન આરંભાશે. નિમિત્ત માત્ર યજમાન શ્રી કૌશલ્યાબેન પરભુમલ લાલવાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ કથા પ્રેમી ભાવકોને કથા શ્રવણ માટે નવસારી પધારવા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સત્ય, પ્રેમ અને કરુણાના […]

Continue Reading