બાપ જન્મદાતા છે,આચાર્ય જીવનદાતા છે. આચાર્ય પોતાના આશ્રિત શિષ્યને મનમાં,વિચારોમાં અને છાયામાં રાખે છે ગુરુના આ ત્રણ ગર્ભસ્થાન છે. ગુરુ મનમાં રાખે છે એ મહારાત્રિ છે,આંખોમાં રાખે એ શિવરાત્રિ છે અને પોતાની છાયામાં રાખે એ આશ્રિત માટે નવરાત્રિ છે.
ચોથા દિવસની કથામાં બાપુએ કહ્યું કે વેદમાં એક સૂત્ર છે,કદાચ પહેલા પણ આની ચર્ચા કરી છે.અથર્વવેદનું સૂત્ર છે કે જ્યારે ભારતમાં આપણી વૈદિક પરંપરામાં બાળક સાત વર્ષનું થાય ત્યારે યજ્ઞોપવિત-ઉપનયન સંસ્કાર-જનોઈ આપ્યા પછી માતા-પિતા એ બાળકને લઈ અને ગુરુ-આચાર્યની પાસે જાય છે અને બાળકને રાખીને કહે છે કે મારા આ બાળકને આપ્ ત્રણ રાત્રી તમારા […]
Continue Reading