અમદાવાદ ની ગુફા ખાતે જળરંગોમાં સુંદર શો યોજવામાં આવ્યો.

ધ આર્ટ ગેલરી અમદાવાદ ની ગુફા ખાતે જળરંગોમાં સુંદર શો યોજવામાં આવ્યો. જેમાં પ્રાકૃતિક દ્રસ્યો, ગ્રામ્ય જીવનની યાદો, ફૂલોની રંગીનતા, ધાર્મિકતા, મંદિરોની ભવ્યતા, વિગેરે અદભુત રીતે આર્ટ પેપરપર વોટરકલરમાં ઉપ્સાવેલ જોવા મળ્યા.આ પ્રદર્શનમાં હેમાલી શાહ, જેસલ દલાલ, વૈશાલી શાહ, પલ્લવી અગ્રવાલ, આરતી પટેલ, પુષ્પા શાહ, ફોરેના શાહ, કૃપા શાહ એ ભાગ લીધો હતો.આ પ્રદર્શન ૧૯ […]

Continue Reading

મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું? – શિલ્પા શાહ, એસો.પ્રોફેસર HKBBA કોલેજ

આપણે સૌ જાણીએ છીએ જીવ માત્ર પોતાના દૈનિક તમામ વ્યવહારો એને પ્રાપ્ય ઇન્દ્રિયો દ્વારા કરે છે. દરેક જીવ પાસે તેની યોગ્યતા કે વિકાસ મુજબ એક થી લઈને પાંચ ઇન્દ્રિયો છે એટલે કે આ સંસારમાં એકેન્દ્રિય જીવથી લઈ પંચેન્દ્રિય સુધીના વિભિન્ન જીવો છે. પરંતુ મન માત્ર મનુષ્ય પાસે છે અને એટલે જ તેને માનવ તરીકે ઓળખવામાં […]

Continue Reading

भोलेनाथ – भावना मयूर पुरोहित हैदराबाद

भोलेनाथ   भोले तो भोले  हैं,  दिल के भले हैं।  चाहे दिल में हो कितने  भी  शोले।। भोले तो  भोले हैं, ध्यान में  मग्न हैं।  स्फटिक से श्वेत, शांति ॐ शांति  ॐ।। भोले तो भोले हैं,  पिनाकपाणि  हर।  दूध से  गोरे, गौरीपति,  जय गंगाधर।। भोले तो  भोले हैं,   संगेमरमर की मूरत।    पर्वतपुत्री- पार्वती के पति, सुहानी  […]

Continue Reading

ભાવનગર અનોખી ધ આર્ટસી ક્લબ દ્વારા ત્રિવેન્દ્રમ કેરલામાં ચિત્ર પ્રદર્શનનું આયોજન.

ભારતીય કલાકાર સંઘ મહિલા વિભાગ અનોખી_ધ આર્ટ્સી ક્લબ અને કલામીથરા ફાંઉન્ડેશન દ્વારા ટ્રાવેલ શો વિવિધ હ્યુ્ -૧ કર્ણાટક ચિત્રા કલા પરિશથ માં તા: ૧૭ થી ૨૩ ઓકટોબર,૨૦૨૨ નાં બેંગ્લોર માં સફળ પ્રદર્શન પછી વિવિધ હ્યુ્-૨ નુ કેરલા લલીત કલા આર્ટ ગેલેરી – ત્રિવેન્દ્રમ માં રાષ્ટ્રીય કક્ષા નુ પેઇન્ટિંગ અને સ્કલ્પચર નું પ્રદર્શન સહ વેચાણ તા: […]

Continue Reading

તેજ ગુજરાતીની ચિત્રકારો અને આર્ટિસ્ટ માટે નવી પહેલ.

આર્ટિસ્ટ મિત્રો, તમારા પેઇન્ટિંગ્સને તેજ ગુજરાતી સમાચાર એક ઉત્તમ પ્લેટફોર્મ આપવા જઈ રહ્યું છે. તમારા પેઇન્ટિંગની નાનામાં નાની દરેક વિગતો તેમજ મીડીયમ તેમજ વેચાણની રકમ તથા તમારો ફોન નંબર,એડ્રેસ, ઇમેલ આઇડી જે પણ આપવા માંગતા હોય, તે દરેક વિગતો વેચાણની તમે નક્કી કરેલી રકમ સાથે અમને મોકલી શકો છો. જે વિગતો તેજ ગુજરાતી સમાચારમાં વિશ્વના […]

Continue Reading

કિંજલ આર્ટ ગેલેરી અને સીકેવી આર્ટ ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા પરમ પૂજ્ય માલદે બાપુની 57 મી પુણ્યતિથિ નિમિત્તે ઓનલાઇન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું…

કિંજલ આર્ટ ગેલેરી અને સીકેવી આર્ટ ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા પરમ પૂજ્ય માલદે બાપુની 57 મી પુણ્યતિથિ નિમિત્તે ઓનલાઇન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું… મહેર જવામર્દો શિક્ષક મહેર ના ઇતિહાસનું લેખન અને પ્રકાશન કરનાર જ્ઞાતિ શિરોમણી માલદેવ રાણા એક ઉત્તમ શિક્ષક અને સમાજ સેવાની સાથે મોટા ગજાના ચિત્રકાર પણ હતા સમજો કે ચિત્રકલા તેમની પેન્સિલને […]

Continue Reading

એચ.એ.કોલેજમાં “ડ્રગ્સ:આધુનીક સમાજનું દુષણ” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. વિભાગ ધ્વારા “ડ્રગ્સ:આધુનીક સમાજનું દુષણ” વિષય ઉપર વ્યાખ્યાન રાખવામાં આવ્યુ હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે વર્તમાન સમયમાં યુવાનો વિવિધ પ્રકારના નશા કરી પોતાની જીંદગી દાવ ઉપર લગાવે છે. યુવાવસ્થામાં ડ્રગ્સનું સેવન કરવાનું આકર્ષણ તથા ડ્રગ્સ લીધા પછી તેની મજા યુવાનોને બંધાણી બનાવી દે છે. […]

Continue Reading

*અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી ખાતે કોલકાતા અને મુંબઈના ચિત્રકારો દ્વારા સર્જન થયેલ કલાકૃતિઓનું ગ્રુપ પ્રદર્શન યોજાયું*

*અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી ખાતે કોલકાતા અને મુંબઈના ચિત્રકારો દ્વારા સર્જન થયેલ કલાકૃતિઓનું ગ્રુપ પ્રદર્શન યોજાયું* અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી ખાતે કોલકાતા અને મુંબઈના ચિત્રકારો દ્વારા સર્જન થયેલ કલાકૃતિઓનું ગ્રુપ પ્રદર્શન યોજાયું કલા ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનું આબેહૂબ પ્રતિબિંબ છે . આર્ટિસ્ટની પોતાની આગવી શૈલીમાં સુંદર ચિત્રોના સર્જન કલા રસિકોને મન મોહિત કર્યા . કોલકાતાના […]

Continue Reading

नकल – भावना मयूर पुरोहित. हैदराबाद.  

  एक मकान में दो  परिवार आसपास रहते थे। दोनों परिवार में संतान में पहले दो पुत्र थे। दोनों की तिसरी संतान बेटी थी।   एक बार आषाढ़ी द्वितीया रथयात्रा का महोत्सव  नजदीक आने वाला था।  दोनों परिवारों  में आपसमें तालमेल अच्छा था।  पहली  सखी बोली,” मैं तो रथयात्रा में मेरे तीनों बच्चों को बलराम […]

Continue Reading

ડૉ. મંજુલા પૂજા શ્રોફના જીવન પર આધારિત પુસ્તક “તમે જ તમારા ઘડવૈયા’ની લેખક અનુરીતા રાઠોર જાડેજાના પુસ્તકનું અભિનેત્રી દિયા મિર્ઝાની ઉપસ્થિતિમાં વિમોચન.

* પુસ્તક “તમે જ તમાશ ઘડવૈયા ઉદ્યોગ સાહસિક અને શિક્ષણશાસ્ત્રી ડૉ. મંજુલા પૂજા શ્રીફના વિચારો અને કાર્ય પદ્ધતિઓ પર એક ઉંડી સમજ પુરી પાડે છે. • આર. આર. શેઠ દ્વારા પ્રકાશિત પુસ્તક “તમે જ તમારા ઘડવૈયા’ના લેખક અનુરિતા રાઠોર જાડેજા છે. અમદાવાદ, 25 નવેમ્બર, 2022- જાણીતા ઉદ્યોગસાહસિક અને શિક્ષણશાસ્ત્રી ડૉ. મંજુલા પૂજા શ્રોફના જીવન પર […]

Continue Reading