*ઓશોના અદભૂત 108 પ્રકારના ધ્યાન અને પ્રવચનોના વારસાના બચાવવા માટે અમદાવાદ પાસે “ઓશો તપોવન આશ્રમ” સ્થાપવાની જાહેરાત*
ઓશો સન્યાસી સ્વામી જ્ઞાનસાગજી દ્વારા “ઓશો રિટર્ન્સ, સ્વસ્થ ભારત મિશન” અંતર્ગત જાહેરાત ·ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના ષડયંત્ર સામે ઓશો સાહિત્યને બચાવવા માટે જાહેરાત *અમદાવાદ, 25 જાન્યુઆરી, 2023:* 74માં પ્રજાસત્તાક દિવસ પૂર્વે ‘ઓશો રિટર્ન્સ, સ્વસ્થ ભારત મિશન” અંતર્ગત અમદાવાદ ખાતે ઓશો સન્યાસી સ્વામી જ્ઞાનસાગરજી દ્વારા ‘રજનીશપુરમ ઓશો તપોવન આશ્રમ’નાં નિર્માણની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ-પૂર્વમાં રહેતા ઓશો […]
Continue Reading