ધોરાજીનો ઐતિહાસિક ભાદર નદીનો પુલ રીપેરીંગ ઉપરથી કાટમાલ પડતા ૨ ને ઈજા અને ૧ ઠારમાલ માં દબાઈ જતા મહા મહેનતે લાશ મળી.
ધોરાજીના જુના ઉપલેટા પુલ જે જર્જરીત થઈ ગયેલ હોય અને તેના પર વાહન વ્યવહાર કલેક્ટરના જાહેરનામાના બાદ પણ ચાલુ હતો અને પુલ સાવ જર્જરિત થઈ જતા તેને રીપેરીંગ કામ ચાલુ હતું અને તે દરમિયાન પુલનું કામ આગળથી પાડવાનું ચાલુ હતું પણ એની સાથે ૫ નો ટપો પણ પડતા જેમાં ૩ જણા દટાયા હતા જેમાથી ૨ […]
Continue Reading