સરકારી આયુર્વેદ હૉસ્પિટલ, સેક્ટર ૨૨, ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો
આજે તા. ૨ ઓકટોમ્બર ૨૦૧૮ મહાત્મા ગાંધીજીની જન્મ જ્યંતિ નિમિતે સરકારી આયુર્વેદ હૉસ્પિટલ, સેક્ટર ૨૨, ગાંધીનગર ખાતે આર. એમ.ઓ મિરાબેન રાજગુરુ ની અધ્યક્ષતામાં ડૉ રાકેશભાઈ ભટ્ટ, ડૉ જયેશ આર પટેલ, અને ડૉ ધરાબેન જાદવ દ્વારા હોસ્પિટલ માં સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં હોસ્પિટલ ના સ્ટાફ તેમજ દર્દીઓ દ્વારા સફાઈ કાર્યક્રમ માં મહત્વનું […]
Continue Reading