*શું આપ જાણો છો ??*
ફક્ત પાણી બદલવાથી આપની જિંદગી બદલાઇ જાય છે.
*આપણા શરીરમાં 72% પાણી છે।।।*
આપણે ગમે તેટલો સારો ખોરાક ખાઈએ,,, *પણ જયાં સુધી શરીરમાં પાણી વ્યવસ્થિત નહીં થાય ત્યાં સુધી સ્વાસ્થય સંપૂર્ણ પણે સારુ નહીં થાય*
*પાણીનો સ્વભાવ વહેવાનો છે*
પહેલાના લોકો વહેતી નદીનુ પાણી પીતા હતાં, જે સ્વાસ્થ્ય માટે સારુ હતું, કે જે આપણી પોતાની તેમજ આપણા પરિવારની સારી – સ્વસ્થ જિંદગી માટે પાયાની જરૂરિયાત છે.