કિન્નર નસીબદારને જ આપે છે આ વસ્તુ, જો મળી ગઈ તો સમજો લક્ષ્મીજી સાક્ષાત થશે તમારા પર મહેરબાન. કેડીભટ્ટ.
સામાન્ય રીતે તો લોકો કિન્નરોને જોઈને ગુસ્સો કરવા લાગે છે અથવા તો તેમનાથી દૂર જવા લાગે છે કે પછી પોતાનો રસ્તો જ બદલી લે છે. પણ તમને ખબર નહીં હોય કે કિન્નરોને ભગવાન પાસેથી મળેલું એક વરદાન છે કે જેના વડે તેઓ કોઈપણ વ્યક્તિનું નસીબ ચમકાવી શકે છે. પ્રાચીન સમયથી જ કિન્નરોને દાન આપવાની પરંપરા […]
Continue Reading