ભારતમાં ફરી એકવાર કોરોનાએ પગપેસારો કર્યો

દેશમાં ફરી એકવાર કોરોનાનો પગપેસારો

દેશમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક દીધી છે. ભારતમાં કોરોના સંક્રમણના 148 નવા કેસો સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. સુત્રો મુજબ દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા વધીને 808 થઈ ગઈ છે જે ચિંતાજનક છે. જેના કારણે દેશમાં ફરી એકવાર કોરોનાને લઈ ચિંતા વધવા લાગી छे.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *