કેદારનાથનુ ટ્રેલર લોન્ચ.
મુંબઇમાં કેદારનાથના ટ્રેલર લોન્ચ દરમિયાન બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન, દિગ્દર્શક અભિષેક કપૂર અને નિર્માતા રોની સ્ક્રુવાલા. ફોટો લાઈવફોટો. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820
Continue Readingમુંબઇમાં કેદારનાથના ટ્રેલર લોન્ચ દરમિયાન બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન, દિગ્દર્શક અભિષેક કપૂર અને નિર્માતા રોની સ્ક્રુવાલા. ફોટો લાઈવફોટો. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820
Continue Readingધોરાજીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા ડો. પ્રવિણ તોગડીયા રામ મંદિર વિશે મા જરૂરી માર્ગદર્શન આપવા માટે સ્નેહમિલન માં આવ્યાં હતા. હિન્દુ સમાજને સંગઠિત કરવાના મુખ્ય ધ્યેય સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કામ કરે છે જેને ધ્યાનમાં રાખી જ્ઞાતિ જાતિ ધર્મ અને સંપ્રદાયથી ઉપર ઉઠીને હિન્દુ સમાજનું સંગઠન મજબૂત થાય અને તેના દ્વારા કાશી વિશ્વનાથ મથુરા અને […]
Continue Readingમુળી નાયાણીપાનો એક ભાગ એટલે દીગસર ભાયાત જેશીપરા પરમાર પરીવાર. આ પરીવાર માટેની માહીતી એકાદ વર્ષથી મુળી ઠાકોર સાહેબ શ્રી જીતેન્દ્રસિંહજી પરમારનાં P. A. તથા મુળી ચોવીસીનાં અાગેવાન શ્રી રાજેન્દ્રસિંહ પરમાર અેકઠી કરી રહયા હતા અને એના પરીણામ સ્વરુપે કાળીચૌદશનાં દિવસે તેમનાં પરીવારના સુરાપુરા દાદા જે રાજસિતાપુરની બાજુમાં પથુગઢ ગામે બીરાજમાન છે, ત્યાં દર કાળીચૌદસના […]
Continue Readingમુળી નાયાણીપાનો એક ભાગ એટલે દીગસર ભાયાત જેશીપરા પરમાર પરીવાર. આ પરીવાર માટેની માહીતી એકાદ વર્ષથી મુળી ઠાકોર સાહેબ શ્રી જીતેન્દ્રસિંહજી પરમારનાં P. A. તથા મુળી ચોવીસીનાં અાગેવાન શ્રી રાજેન્દ્રસિંહ પરમાર અેકઠી કરી રહયા હતા અને એના પરીણામ સ્વરુપે કાળીચૌદશનાં દિવસે તેમનાં પરીવારના સુરાપુરા દાદા જે રાજસિતાપુરની બાજુમાં પથુગઢ ગામે બીરાજમાન છે, ત્યાં દર કાળીચૌદસના […]
Continue Reading