આયુર્વેદમાં આરોગ્ય : ડૉ. હિતેન સુવાગીયા.
મૂળ તો ‘આરોગ્ય’ એટલે કે નિરોગી શરીર જ છે. સાથે મન પણ નિરોગી હોવું એટલું જ જરૂરી છે. છતાં પણ ‘શરીરમ્ ખલુ રોગ મન્દિરમ્’ એવી સંસ્કૃતિમાં ઉકિત છે. શરીર એ રોગોનું ઘર, નિવાસ સ્થાન છે. પૂર્ણ આરોગ્ય અને માનસિક સ્વાસ્થ્ય એજ માનવજીવનની સ્વાભાવિક સ્થિતિ છે. તે સિવાયની સ્થિતિ એ અસ્વાભાવિક કે કૃત્રિમ છે. કુદરતી નિયમનો […]
Continue Reading